અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા : કોરોના ટેસ્ટ પોઝિટિવ

અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા : કોરોના ટેસ્ટ પોઝિટિવ

બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. આને પગલે તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 77 વર્ષીય...

બૉલિવુડના ત્રણેય ખાન પર ભડક્યા સુબ્રહ્મણ્યમ સ્વામી, ચૂપ કેમ છો તમે?

બૉલિવુડના ત્રણેય ખાન પર ભડક્યા સુબ્રહ્મણ્યમ સ્વામી, ચૂપ કેમ છો તમે?

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાને પગલે રાજકારણ ગરમાઈ રહ્યુ છે. ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર નવેસરથી અભિયાન શરૂ કર્યું...

સિંગર અને પરફોર્મર ધરા શાહનું “રંગરેઝ” મચાવી રહ્યું છે ધૂમ

સિંગર અને પરફોર્મર ધરા શાહનું “રંગરેઝ” મચાવી રહ્યું છે ધૂમ

કેસર, ઓઢણી, વા વાયા ને, શ્રીનાથ જી  અને બીજા અનેક મ્યુઝિક વિડિયો, લાઈવ કાર્યક્રમો દ્વારા ખ્યાતિ મેળવનાર ગુજરાતી અને હિન્દી...

નકલી ફેસબુક અકાઉન્ટ બનાવી લોકો પાસે પૈસા માંગનારથી ચેતતા રહેવાનું જણાવતો સુમેધ

નકલી ફેસબુક અકાઉન્ટ બનાવી લોકો પાસે પૈસા માંગનારથી ચેતતા રહેવાનું જણાવતો સુમેધ

આજકાલ સોશિયલ મીડિયા થકી લોકોને છેતરવાનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. અમુક ટોળકી નકલી અકાઉન્ટ બનાવી લોકોને લૂંટવાનું કામ કરી રહી...

આ વરસે સુનીલ ગાવસકરના જન્મદિનની ઉજવણી નહીં : નિર્માતા મનીષ ગોસ્વામી

આ વરસે સુનીલ ગાવસકરના જન્મદિનની ઉજવણી નહીં : નિર્માતા મનીષ ગોસ્વામી

નિર્માતા મનીષ ગોસ્વામીના ખાસ મિત્ર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરનો આજે 71મો જન્મદિવસ છે. દર વરસે મનીષ...

કોરોનાથી બચવા કેરળવાસીઓ પહેરે છે સની લિયોની માસ્ક

દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસથી બચવા સરકાર માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ખાસ સલાહ આપી રહી છે. આમ...

બે મિનિટની ભૂમિકાએ સંજીવ કુમારને બનાવી દીધા મહાન કલાકાર

બે મિનિટની ભૂમિકાએ સંજીવ કુમારને બનાવી દીધા મહાન કલાકાર

9 જુલાઈ એટલે બૉલિવુડમાં હરિભાઈના નામે જાણીતા હરિહર જેઠાલાલ જરીવાલા ઉર્ફે સંજીવ કુમારનો જન્મદિવસ. સંજીવ કુમારે અનેક શાનદાર ફિલ્મો કરી...

હૃતિક રોશનની ફિલ્મ ક્રિશ-4નું VFXનું કામ કરશે શાહરૂખ ખાનની કંપની

બૉલિવુડના ઓરિજિનલ સુપરહીરો ગણાતા હૃતિક રોશનના કેરેક્ટર ક્રિશ ફ્રેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ 2013માં રિલીઝ થઈ હતી. જેમાં કંગના રનૌત, વિવેક ઓબેરોય...

શોલેના સૂરમા ભોપાલીના પાત્રને જીવંત કરનાર કૉમેડિયન જગદીપનું અવસાન

શોલેના સૂરમા ભોપાલીના પાત્રને જીવંત કરનાર કૉમેડિયન જગદીપનું અવસાન

બૉલિવુડના દિગ્ગજ કૉમેડિયનમાં જેમની ગણના થતી હતી એવા જગદીપનું 81 વર્ષની ઉંમરે બુધવારે અવસાન થયું છે. વૃદ્ધાવસ્થાને કારણે થતી બીમારીને...

10 જુલાઈથી મનીષ પૉલ શરૂ કરશે સારેગામાપાનું શૂટિંગ

10 જુલાઈથી મનીષ પૉલ શરૂ કરશે સારેગામાપાનું શૂટિંગ

24 માર્ચથી અમલમાં આવેલા લૉકડાઉને કારણે જાણે દુનિયા થંભી ગઈ. ઑફિસ-મિલ-ફેક્ટરીની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેમેરા પણ થંભી ગયા. જોકે 8...

Page 48 of 49 1 47 48 49

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.