Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Tellywood Events

સ્ટાર ભારત પર આવી રહ્યો છે નવો શો જગ જનની મા વૈષ્ણોદેવી

Filmyaction by Filmyaction
Reading Time:1min read
0

રશ્મિ શર્મા ટેલી ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને સ્ટાર ભારત ભવ્ય માઇથો શો જગ જનની મા વૈષ્ણોદેવી – કહાની માતા રાની કી લઈને આવી રહ્યા છે. શોમાં મા વૈષ્ણોદેવીની ન સાંભળેલી વાતો, અર્થાત કેવી રીતે એક નાનકડી વૈષ્ણવીથી મા વૈષ્ણોદેવી બની ગઈ જેને હવે સંપૂર્ણ સૃષ્ટીની મા કહેવામાં આવે છે. શો ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થશે જે સોમવારથી શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે પ્રસારિત થશે.

RELATED POSTS

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો

જગત જનની મા વૈષ્ણોદેવી – કહાની માતા રાની કીની કથા પુરાણો સાથે સંકળાયેલી છે. કથાની શરૂઆત દેવાસુર સંગ્રામના અંત બાદ શરૂ થાય છે. આ સૌથી મોટી લડાઈ હતી, જ્યાં અસુર ધરતી પર એક સુરક્ષિત સ્વર્ગની કામના કરી રહ્યા હતા, તો પરેશાન ભૂદેવી ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી રહ્યાં હતાં. એવામાં આ વાત મહાદેવ પાસે પહોંચી, તો તેમની પાસે પૃથ્વીને આ મુસીબતથી બચાવવા માત્ર એક જ ઉપાય હતો. હવે મા લક્ષ્મી, મા કાલી અને મા સરસ્વતી, એક સાથે આગળ આવી ભગવાન શિવને કહે છે કે જો અમે ત્રણે દેવીઓ એક સાથે મળી અમારા તેજથી એક એવી ઉર્જાને જન્મ આપશું જે ધરતી પર માનવ જાતિની રક્ષા કરશે અને આવનારા તમામ સંકટોથી ધરતીને બચાવશે. આ રીતે મા વૈષ્ણોદેવી (વિષ્ણુની શક્તિ)નો, જેમણે રાજા રત્નાકર સાગરની દીકરી તરીકે ધરતી પર જન્મ લીધો.

આ પૌરાણિક શૃંખલામાં દર્શાવવામાં આવશે કે કેવી રીતે મા વૈષ્ણોદેવીએ તેમના બાળપણમાં, આત્માને કષ્ટ આપનારી… ભૂખ અને દરિદ્રતા જેવી સમસ્યાઓથી ઘેરાયેલા લોકોનું જીવન બદલી નાખ્યું અને કેવી રીતે એ મોટી થાય છે, કેવી રીતે પોતાના ઉદ્દેશને પ્રાપ્ત કરવા દરેક લડાઈનો સામનો કરતી જાય છે. ઉપરાંત કેવી રીતે ધરતી પર થનારા તમામ પાપનો નાશ કરતી જાય છે, ન કે પાપીનો.

Buy JNews
ADVERTISEMENT
ShareTweetPin
Filmyaction

Filmyaction

Related Posts

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
Feature

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’
Feature

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો
Feature

બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો

શું દયાભાભી પાછા આવી રહ્યાં છે?
Feature

શું દયાભાભી પાછા આવી રહ્યાં છે?

ટપુ સેનાએ ગાર્ડનમાં ઉજવશે પિત્ઝા પાર્ટી?
Feature

ટપુ સેનાએ ગાર્ડનમાં ઉજવશે પિત્ઝા પાર્ટી?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા આસિત મોદી કોરોના પોઝિટિવ
Feature

ડ્રગ્ઝ મામલે કૉમેડિયન ભારતી સિંહ અને એના પતિ હર્ષ એનસીબીની હિરાસતમાં

Next Post

બ્રુના અબ્દુલ્લાએ આપ્યો પાણીમાં બાળકને જન્મ

ટૂંક સમયમાં રિલીઝ થશે અક્ષયકુમારનો પહેલો મ્યુઝિક વિડિયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સુપર સિંગર શાલ્મલી ખોલગડેનું સુપરડુપર ફોટોશૂટ

બેરોજગારીથી ત્રસ્ત અભિનેતાએ કરી આત્મહત્યા

બેરોજગારીથી ત્રસ્ત અભિનેતાએ કરી આત્મહત્યા

Law Class Ad

Law Class Ad

Popular Stories

  • બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    0 shares
    Share 0 Tweet 0
  • વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

    0 shares
    Share 0 Tweet 0
  • બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો

    0 shares
    Share 0 Tweet 0
  • ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

    0 shares
    Share 0 Tweet 0
  • સેક્સ ચેન્જ ઓપરેશન પર આધારિત વેબ સિરીઝમાં અદા શર્મા ભજવશે યુવક-યુવતીનું પાત્ર

    0 shares
    Share 0 Tweet 0

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩
  • રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
  • વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન
    Please install/update and activate JNews Instagram plugin.

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In