આને કહેવાય સુપરસ્ટાર

એક દિવ્યાંગ પ્રશંસક સુપરસ્ટર રજનીકાંતને મળવા ગયો ત્યારે જે રીતે એનું અભિવાદન કર્યું એ માત્ર રજનીકાંત જેવો સુપરસ્ટાર જ કરી શકે. રજનીકાંતને લોકો દેવની જેમ કેમ પૂજે છે, તેમનું મંદિર કેમ બને છે એનું કારણ શોધવા જવા પડે એવું નથી. ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન તેમના દ્વારા ચલાવાતા મંડપ દ્વારા કરાવવામાં આવે છે. ઉપરાંત તેમના દ્વારા ચલાવાતા સેવાકાર્યોનો લાભ અને જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યો છે.

Exit mobile version