Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

સૂચના અને પ્રસારણ મંત્રાલયનું સૂચન : ઓગસ્ટથી થિયેટર ખોલવામાં આવે

Filmyaction by Filmyaction
0
સૂચના અને પ્રસારણ મંત્રાલયનું સૂચન : ઓગસ્ટથી થિયેટર ખોલવામાં આવે

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે કેન્દ્રય ગૃહ મંત્રાલયને સૂચન કર્યું છે કે સમગ્ર દેશમાં ઓગસ્ટ મહિનાથી થિયેટરો ફરી ખોલવાની પરવાનગી આપવામાં આવે. મંત્રાલયના સેક્રેટરી અમિત ખરેએ આ બાબત સીઆઈઆઈ મીડિયા કમિટીને શુક્રવારે જણાવી હતી. તેમણે કહ્યું કે આ અંગે તેમણે હૉમ સેક્રેટરી અજય ભલ્લાને આ અંગે વાત કરી છે અને તેઓ આ મામલે અંતિમ નિર્ણય લેશે.

RELATED POSTS

આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

ખરેએ સૂચન કર્યું હતું કે વહેલી તકે એટલે કે ૧ ઓગસ્ટથી દેશભરના થિયેટરોને ખોલવાની પરવાનગી આપવામાં આવે, નહીં તો ૩૧ ઓગસ્ટ સુધીમાં તો પરવાનગી મળવી જાઇએ. આને માટે મંત્રાલયે એક સીટ અને એક રો ખાલી રાખી દર્શકોને બેસાડવાનું સૂચન કર્યું છે. અને આ નિયમનો કડકાઈપૂર્વક પાલન કરવામાં આવે. કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી થિયેટરો બંધ કરવામાં આવ્યા ત્યારથી થિયેટરમાં એક પણ ફિલ્મ દર્શાવવામાં આવી નથી.

ખરેએ વધુમાં જણાવ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયના સૂચનો પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. જોકે ગૃહ મંત્રાલયે આનો કોઈ જવાબ આપ્યો નથી. આ મીટિંગમાં થિયેટર માલિકો પણ ઉપિસ્થત રહ્યા હતા અને તેમણે આ સૂચનનો વિરોધ કરતા જણાવ્યું કે માત્ર ૨૫ ટકા દર્શકો સાથે થિયેટર શરૂ કરીએ એના કરતા સારૂ છે કે બંધ જ રાખવામાં આવે.

Buy JNews
ADVERTISEMENT
ShareTweetPin
Filmyaction

Filmyaction

Related Posts

આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩
Drama

આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
Feature

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન
Bollywood

વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ
Bollywood

બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

ચિંગારીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર બન્યા સલમાન ખાન
Bollywood

ચિંગારીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર બન્યા સલમાન ખાન

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’
Feature

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

Next Post
પૉપ સિંગર અને શાસ્ત્રીય ગાયકની મજેદાર લવસ્ટોરી છે બંદિશ બેન્ડિટ્સ

પૉપ સિંગર અને શાસ્ત્રીય ગાયકની મજેદાર લવસ્ટોરી છે બંદિશ બેન્ડિટ્સ

કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધને કેન્દ્રમાં રાખી બનેલી ફિલ્મો પર એક નજર

કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધને કેન્દ્રમાં રાખી બનેલી ફિલ્મો પર એક નજર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઇશ્ક સુભાન અલ્લાહના કબીર ખાન પર ભીડે કર્યો હુમલો

હેપ્પી મેરેજ એનિવર્સરી મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા

હેપ્પી મેરેજ એનિવર્સરી મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા

બાગી-3નું ટ્રેલર થયું રિલીઝ : ટાઇગર શ્રોફની જબરજસ્ત ઍક્શન

બાગી-3નું ટ્રેલર થયું રિલીઝ : ટાઇગર શ્રોફની જબરજસ્ત ઍક્શન

Popular Stories

  • બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    0 shares
    Share 0 Tweet 0
  • વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

    0 shares
    Share 0 Tweet 0
  • બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો

    0 shares
    Share 0 Tweet 0
  • ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

    0 shares
    Share 0 Tweet 0
  • સેક્સ ચેન્જ ઓપરેશન પર આધારિત વેબ સિરીઝમાં અદા શર્મા ભજવશે યુવક-યુવતીનું પાત્ર

    0 shares
    Share 0 Tweet 0

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩
  • રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
  • વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન
    Please install/update and activate JNews Instagram plugin.

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In