Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
  • Login
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview
No Result
View All Result
Filmy Action Latest Bollywood News & Gossip:
No Result
View All Result
Home Bollywood

કરીના કપૂરે પોતે કર્યો તૈમુરને ટ્રોલ, બોલી – મોટો થઈ ગયો

Filmyaction by Filmyaction
0

સોશિયલ મીડિયા પર પોતાના દીકરા તૈમુર અલી ખાનને ટ્રોલ કરાયા બાદ કરીના કપૂરે ટ્રોલર્સનું મોં બંધ થઈ જાય એવો જવાબ આપ્યો હતો. ટ્રોલર્સોએ લખ્યું હતું કે, તૈમુરને જોઇ એવું લાગે છે કે એ ભૂખે મરી રહ્યો છે અને કરીના સારી મૉમ નથી. અભિનેત્રીએ અરબાઝ ખાનના ચેટ શો પિન્ચમાં એક ઑનલાઇન કમેન્ટ બતાવી હતી જેમાં લખ્યું હતું તૈમુર ભૂખ્યો મરી રહ્યો છે.

RELATED POSTS

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

કરીનાએ લખ્યું હતું કે એ ભૂખે નથી મરતો, હકીકતમાં એ કંઇક વધુ પડતું ખાઈ રહ્યો છે. કરીનાએ ભારતમાં પાપારાઝી સંસ્કૃતિમાં થઈ રહેલા વધારા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. એને આશ્ચર્ય એ વાતનું છે કે લોકો એના બે વરસના દીકરા તૈમુરની જિંદગીમાં આટલો રસ કેમ લઈ શકે છે.

એણે કહ્યું, મીડિયાને જુઓ, એ લાઇટોને જુઓ. આશ્ચર્ય એ વાતનું છે કે મીડિયા શું કરવા માંગે છે. ઘણી વાર તેઓ સીમા પાર કરી જાય છે. ખાસ કરીને તૈમુરની વાત કરૂં તો, એ શું ખાય છે… એ ક્યાં જાય છે… મીડિયા સતત એનો પીછો કરે છે. ક્યારેક ક્યારેક આ બધું ચાલે, પણ રોજ? એ માત્ર બે વરસનો છે અને એને એની જિંદગી જીવવા દેવી જોઇએ.

Buy JNews
ADVERTISEMENT
ShareTweetPin
Filmyaction

Filmyaction

Related Posts

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
Feature

રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન

વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન
Bollywood

વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ
Bollywood

બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

ચિંગારીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર બન્યા સલમાન ખાન
Bollywood

ચિંગારીના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને રોકાણકાર બન્યા સલમાન ખાન

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’
Feature

ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

૪૨ વરસ બાદ ફરી એજ સ્થળે શૂટિંગ કરતા બિગ બી
Bollywood

૪૨ વરસ બાદ ફરી એજ સ્થળે શૂટિંગ કરતા બિગ બી

Next Post

પ્રતિભાના જોરે સફળતાની સીડી ચઢી રહેલી અભિનેત્રી તૃષ્ણા વ્યાસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું અભિવાદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પીએમકેર ફંડ માટે બૉલિવુડના ટોચના ગાયકોની વર્ચ્યુઅલ કોન્સર્ટ સંગીત સેતુ

પીએમકેર ફંડ માટે બૉલિવુડના ટોચના ગાયકોની વર્ચ્યુઅલ કોન્સર્ટ સંગીત સેતુ

ખુદ અમિતાભ બચ્ચન ફિલ્મમાં ભજવશે પોતાનું પાત્ર

લૉકડાઉનમાં રહેતા લોકોના મનોરંજન માટે ઘનશ્યામ રાવલનો કાર્યક્રમ હસરત જયપુરી સ્પેશિયલ

લૉકડાઉનમાં રહેતા લોકોના મનોરંજન માટે ઘનશ્યામ રાવલનો કાર્યક્રમ હસરત જયપુરી સ્પેશિયલ

Popular Stories

  • બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    બૉલિવુડ માટે રવિવાર ગોઝારો : ભાગમ ભાગના સહકલાકાર અક્ષય-ગોવિંદા કોરોના પોઝિટિવ

    0 shares
    Share 0 Tweet 0
  • વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન

    0 shares
    Share 0 Tweet 0
  • બબિતા અને જેઠાલાલ વચ્ચે છત્રીસનો આંકડો

    0 shares
    Share 0 Tweet 0
  • ડી ડી કિસાન પર પ્રસરિત થશે નવી સિરિયલ ‘અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા’

    0 shares
    Share 0 Tweet 0
  • શું દયાભાભી પાછા આવી રહ્યાં છે?

    0 shares
    Share 0 Tweet 0

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આજથી શરૂ થાય છે કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સીઝન -૩
  • રેખા બાદ ઇન્ડિયન આઇડલમાં આવશે એ. આર. રહેમાન
  • વીતેલા જમાનાની અભિનેત્રી શશીકલાનું નિધન
    Please install/update and activate JNews Instagram plugin.

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Bollywood
    • News
    • Events
    • Review
    • Interview
    • Bollywood Videos
  • Dhollywood
    • News
    • Events
    • Interview
  • Marathi Films
    • News
    • Events
  • Hollywood
    • Hollywood News
    • Event
  • Tellywood
    • News
    • Events
    • Interview
  • Drama
    • News
    • Events
    • Interview
  • Web Series
    • News
    • Events
    • Review
    • Interview
  • Album
    • News
    • Events
    • Interview

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In